શુ વારે વારે થાય છે આંજણી?? તો આવી રીતે કરો ઉપચાર અને પછી…

આંખની આંજણીની સમસ્યા આંખમાં આંગ્લી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે . તેમની આંખની પાંપત્રની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે . ભલે સમસ્યા જોવામાં નાની લાગે પરંતુ તેના કારણે આંખ માં દુખાવો વલન , ખંજવાળ , ખાંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે . બેકરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A , D ની ઉગ્રુપને લઇને તેમજ કજના કારણે થનારી આ સમસ્યાઓના કારણે આંખો માટે નુક્શાનદાયક હોય શકે છે , પણ લોકો નાની સમસ્યા સમજીને તેને ઇગ્નોર કરે છે . તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે . સમયસર તેનો ઇલાજ કરવા પર તમારી આંખો સુરક્ષિત રાખી શકાય છે . તો આવો જોઇએ કેવી રીતે આંજણીની સમસ્યા ઘરેલું ઉપચારથી ૨-૩ દિવસમાં દૂર કરી શકાય . અાંખમાં આંજણીના લક્ષ g t * દુખાવો અને સૂજન ખાવવી આંખમાં પાણી નીકળવું આંખોમાં પપડી બની જવી ખંજવાળ સૈનાવવી અાંબલીના બીજ :

મખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો . તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો . આમ કરવાથી આંજણીની સમસ્યા ૨ દિવસમાં દૂર થઇ જશે તેમજ આંખોને રાહત મળે છે . હળદર પાણીને ગરમ કર્યા બાદ તેમાં હળદર મિક્સ કરો . તે બાદ તેમા કાપડ ભીનું કરો અને તેનાથી આજુબાજુ શેક કરો . દિવસમાં ત્રણથી ચાર વખત કરવાથી આંખમાં થયેલી આંજણીથી રાહત મળે છે , ામફળના પાન ૩ જામફળના ૪ પાન લઈને તેને પાણીમાં બરાબર ઉકાળી લો . તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર વૉક કરો .

દિવસમાં ૩-૪ આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસ્યામાંથી છૂટકારો મળશે . એલોવેરા જેલ : એલોવેરા જેલને દરરોજ આંજણી પર દિવસમાં ૩-૪ વખત લગાવો . તેને લગાવવાથી આંખોમાં દુખાવો , સુજન અને ફોલ્લી દૂર થઈ જશે . ત્રિફલા ચૂર્ણ : ૧/૨ ચમચી ત્રિફલા ચૂર્ણને સવાર – સાંજ ગરમ દૂધ સાથે સેવન કરો .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *