શેકેલા ચણા નો સવારે ઊઠીને આ એક વસ્તુ સાથે સેવન કરવાથી શરીરમાં થશે અધધ ફાયદા, જાણો એક જ ક્લિક માં….
મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હાલ વર્તમાન સમય નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે આપણે આપના શરીર ની યોગ્ય સાર-સંભાળ લઈ શકતા નથી અને પરિણામે આપણે અવાર નવાર કોઈ ને કોઈ સમસ્યા થી પીડાય છીએ. આ વ્યસ્તતા વાળા જીવન ના કારણે લોકો ના શરીર માં અસ્થિર પરિવર્તનો સર્જાય છે જેના કારણે તે કબજિયાત જેવી સમસ્યા નો શિકાર બને છે. હાલ , તમને આજે આ લેખ માં આ કબજિયાત ની સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે અમુક ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે તમે જ્યારે પણ દાક્તર ની મુલાકાતે જાઓ એટલે તે તમને તમારા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે હમેશા ચણા નું સેવન કરવાનો આગ્રહ રાખવાની સલાહ આપતા હોય છે. જો નિયમિત પરોઢે ઊઠીને ભૂખ્યા પેટે શેકેલા ચણા નું સેવન કરવામાં આવે તો તેનાથી આપના શરીર ને અનેકવિધ લાભો પહોંચી શકે. આ શેકેલ ચણા માં ભરપૂર પ્રમાણ માં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓ માથી સરળતા થી મુક્તિ મેળવી શકો. તો ચાલો આ ચણા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતાં લાભો વિશે માહિતી મેળવીએ.
શેકેલ ચણા માં કાર્બોહાયડ્રેડ , પ્રોટીન , કેલ્શિયમ , લોહતત્વ અને વિટામિન ભરપૂર પ્રમાણ માં સમાવિષ્ટ હોય છે. એક ખૂબ જ તજજ્ઞ ડાયટીશિયન ના મત મુજબ જો એક વ્યક્તિ નિયમિત પોતાના આહાર માં ૫૦-૬૦ ગ્રામ જેટલા ચણા નો સમાવેશ કરે તો તેનું સ્વાસ્થ્ય સ્વસ્થ , તંદુરસ્ત રહે છે.શેકેલા ચણા નું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ માં વૃધ્ધિ થાય તથા તમારું શરીર રોગમુક્ત બને. આ ઉપરાંત ઋતુ પરીવર્તન ના કારણે ફેલાતી બીમારીઓ માથી પણ તમે રક્ષણ મેળવી શકો. શેકેલા ચણા મુ નિયમિત સેવન કરવાના લીધે તમારું શરીર ને ભરપૂર પ્રમાણ માં ઉર્જા પ્રાપ્ત થઈ રહે છે.આ સિવાય જો તમે મોટાપા ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો આ શેકેલ ચણા નું સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે. નિયમિત શેકેલા ચણા નું સેવન કરીને તમે તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી ને દૂર કરી શકો છો તથા ચરબી ને નિયંત્રણ માં લાવી શકો છો. તો શેકેલા ચણા ના આ લાભો જાણ્યા બાદ હવે આ ચણા ને તમારા રોજિંદા આહાર માં અવશ્ય સમાવિષ્ટ કરજો જેથી તમારું શરીર સ્વસ્થ , તંદુરસ્ત અને રોગમુક્ત બની રહે.
ચરબી ઓછી કરો.જો આજના સમયમાં જોવામાં આવે તો ઘણા લોકો તેમના મેદસ્વીપણાને કારણે પરેશાન હોય છે, જો તમે પણ તમારા મેદસ્વીપણાને કારણે પરેશાન છો, તો શેકેલા ચણા ખાવાથી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે, રોજ શેકેલો ચણા ખાવાથી જાડાપણાની સમસ્યામાં રાહત મળે છે જો તેનું સેવન કરવામાં આવે છે, તો તે શરીરમાંથી વધુ પડતી ચરબી ઓગાળવામાં મદદ કરે છે.પેશાબના રોગથી છૂટકારો મેળવો.જો તમને પેશાબ સંબંધિત કોઈ રોગ છે, તો શેકેલા ચણાનો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત તમામ બીમારીઓથી છુટકારો મળી શકે છે, જે લોકોને વારંવાર પેશાબની તકલીફ હોય છે, તેઓએ દરરોજ ગોળ સાથે ચણાનું સેવન કરવું જોઈએ, આ માત્ર થોડા જ છે દિવસોમાં રાહત આપશે.કબજિયાત રાહત.જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેને રોજ શેકેલો ચણા ખાવાથી ઘણો આરામ મળે છે કબજિયાત શરીરમાં અનેક રોગોનું કારણ છે, કબજિયાતને કારણે, તમે દિવસ દરમિયાન સુસ્તી અનુભવતા હો અને અસ્વસ્થ રહેશો, તમારે શેકેલા ચણા નું નિયમિત સેવન કરવું જોઈએ. કબજિયાતથી મુક્તિ મળશે.
પાચનમાં વધારો.ચાલો આપણે તમને જણાવી દઈએ કે શેકેલા ચણા પાચક શક્તિને સંતુલિત બનાવે છે અને મગજની શક્તિમાં પણ વધારો કરે છે રક્ત પણ ચણા ખાવાથી શુદ્ધ થાય છે, જેના કારણે ત્વચામાં સુધારો થાય છે, ચણામાં ફોસ્ફરસ હોય છે જે કિડનીમાંથી હિમોગ્લોબિન અને વધારાનું મીઠુંનું સ્તર વધારે છે.નપુંસકતા દૂર કરોજો તમે શેકેલા ચણાને દૂધ સાથે ખાશો તો તે વીર્યની પાતળાઈને ઓછી કરે છે અને વીર્યને વધારે જાડું કરે છે જો માણસનું વીર્ય પાતળું હોય તો શેકેલા ચણા ખાવાથી રાહત મળે છે, જો શેકેલા ચણા મધ સાથે ખાવામાં આવે તો તે નપુંસકતાને સમાપ્ત કરે છે અને પુરુષાર્થને વધારે છે, શેકેલા ચણા ખાવાથી પણ રક્તપિત્ત મટાડે છે.હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. જોકે હિમોગ્લોબિનની ઉણપના લક્ષ્ય સરળતાથી તમારા શરીરમાં જોવા મળે છે અને તેના લક્ષણને ઓળખીને તમે ખાવાની આદતને ઠીક કરી શકો છો, જેના કારણે હિમોગ્લોબિન વધશે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે. શેકેલા ચણા અને ગોળ એનીમિયાને ખત્મ કરી શકે છે.
ચણા અને ગોળ.ગોળ અને ચણા હિમોગ્લોબિન વધારવામાં સારી રીતે કામ કરે છે. જોકે ચણા અને ગોળ લોહી વધારવામાં એટલુ મદદગર નથી પરંતુ તેના ખાવાના ફાયદા છે. સ્કિનથી લઇને દાંત અને કબજિયાત જેવી બિમારીઓમાં કારગત સાબિત થાય છે. તેની સૌથી મહત્વની વાત છે કે ગોળ અને ચણા બંને સાથે ખાશો તો ફાયદારૂપ સાબિત થશે.આર્યનથી ભરપૂર ગોળ:ગોળમાં સૌથી વધારે આર્યન હોય છે અને એનીમિયા આર્યનની ઉણપથી થાય છે. તેવામાં ગોળ ખાવાથી ફાયદો થશે. ગોળમાં માત્ર આર્યનની ઉણપ જ નહી પરંતુ સોડિયમ, પોટેશિયમ અને કેટલાક વિટામિન છે. રોજ ડાયટમાં ગોળ શામેલ કરવામાં આવે તો તેના ફાયદા અનેક છે. ગોળ ઇમ્યૂનને મજબૂત કરે છે.વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે ચણા.ચણા કેલ્શિયમ અને વિટામિન જ નહીં પરંતુ ફોસ્ફરસ, પ્રોટીન અને આર્યન માટેનો પણ સારો સ્ત્રોત છે. એટલે કે ચણા ખાવાથી શરીરની કેટલીક બિમારીઓને સરળતાથી દૂર કરી શકાય છે. ચણા કિડની માટે પણ લાભકારક છે.ગોળ અને ચણા દવાનું કામ કરે છે:ચણા અને ગોળ ખાવાના ફાયદા તો તમે જાણી લીધા પરંતુ જો તેને સાથે ખાવામાં આવે તો તે દવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે જ્યારે ચણા અને ગોળ સાથે ખાવામાં આવે તો તે શરીરને પોષક તત્વો મળે છે. એટલે ચણા અને ગોળ માત્ર એનીમિયા માટે નહી પરંતુ ઘણી બિમારીઓ માટે ફાયદારૂપ છે.
ગોળ-ચણાના ફાયદા.ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જ્યારે તેને ગોળની સાથે ખાવામાં આવે છે. ત્યારે તેનાથી મસલ્સ સારા બને છે. સાથે જ તેની મેટાબોલિક રેટ પણ સારુ બને છે અને વજન ઉતારવા માટે લાભદાયી છે.ચણા-ગોળમાં ઝિંક હોય છે અને તે સ્કિન માટે ફાયદારૂપ છે. આ સાથે જ તેનાથી મળતા વિટામિન B6 મગજને શાર્પ બનાવે છે.ચણા અને ગોળમાં ફાઇબર હોય છે અને પાચનશક્તિને સારી બનાવે છે. આ સાથે જ કબજિયાત જેવી બિમારીને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.ચણા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી દાંત અને હાડકા માટે પણ લાભદાયી છે.આજના આ ભાગ દોડ વાળી લાઇફમાં શરીરની પુરતી કેર નથી કરી શકાતી.ત્યારે ઘણા લોકોને આ ભાગ દોડવાળી લાઇફમાં શરીરનું રૂટીન બદલાઇ જવાથી કબજિયાતની પણ સમસ્યા રહેતી હોય. ત્યારે અમે તમને તેનો એક ઘરગથ્થુ ઉપાય બતાવીશું. ડૉક્ટરના કહેવા પ્રમાણે શેકેલા ચણા શરીર માટે ઘણા ફાયદા કારક છે. ત્યારે દરરોજ સવારે વહેલા ઉઠીને શેકેલા ચણા ખાવાથી શરીરને તેનાથી અનેક ફાયદો મળે છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. તમને જણાવી દઇએ કે, બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા મળે છે. પ્રયત્ન કરો કે ફોતરા વગરના ચણા જ તમે ખાઓ. ચણાના ફોતરા પણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે.
દરરોજ 50 થી 60 ગ્રામ શેકેલા ચણા ખાવા જોઈએ,શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે વાંચી તેમને મનમાં એવો પણ સવાલ આવતો હશે કે, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજના કેટલા ચણા ખાવા જોઇએ. આ વિષય પર વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇનલ ઈજા સેન્ટરના સીનિયર ડાયેટિશિયન ડૉ. હિમાંશી શર્માએ જણાવ્યું છે કે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.શેકેલા ચણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે,દરરોજ નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલા 50 ગ્રામ શેકેલા ચાણા જો તમે ખાશો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.સ્થુળતા ઘટાડોજો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર