ઝેર સમાન માનવામાં આવે જો આ રોગો માં ફુલાવર ખાવામાં આવે તો જાણો કયા રોગો છે..

ફુલાવરમાં ઘણા સ્વાસ્થ્ય ગુણ છે. તમે એને તમારા આહારમાં સામેલ કરીને ઘણી બિમારીઓથી બચી શકો છો. સાથે જ ઘણા રોગ થવા પર તમે ફુલાવર દ્વારા એનો ઉપચાર પણ કરી શકો છો. ફૂલાવાર એક એવી શાકભાજી  છે. જે દરરોજ મોટાભાગના ઘરોમાં રાંધવામાં આવે છે.ફુલાવર જોવા માં જેટલી સુંદર દેખાય છે. તેના કરતાં જમવા માં પણ વધુ સ્વાદિષ્ટ હોઇ છે. ઘણા લોકો છે જે ફુલાવાર તો  ખાય છે પરંતુ તેનાથી થતા  નુકશાન વિશે જાણતા નથી. તેના લીધે ઘણા રોગો થી શકે છે.

હૃદય રોગ, કિડનીની બિમારી અને ડાયાબિીસવાળા દર્દી માટે ફૂલેવર નું સેવન કરવું ઝેર સમાન છે. ફૂલાવર માં પુષ્કળ પ્રમાણ માં યુરિન મળી આવે  છે અને આં બીમારી માં ફુલેવર ની શાકભાજી ખાવાથી યુરિક એસિડ નું નિર્માણ ખૂબ જલ્દી થાય છે. તેથી  આપણા શરીરમાં  ખૂબ નુકસાન પહોંચે છે, તેનાથી બચવું.ફુલાવરમાં એવા તત્વ અને ઘટક છે. જે માનવ શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે અને સમયમાં આવનારી વૃદ્ધાવસ્થાને રોકે છે. ફુલાવરમાં દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત કરે છે. ફુલાવરના વચ્ચે ઉતેમજક, પાચન શકતિને વધારવા અને પેટના કૃમિને નષ્ટ કરતા હોય છે.

થાઇરોડ ના દર્દીઓએ પણ પ્રમાણસર ખાવી જોઈએ.ગર્ભવતી અને સ્તનપણ કરાવતી મહિલાઓ એ પણ તેમના ડોક્ટર ની સલાહ લઇ ને જ ફુલાવર નું સેવન કરવું જોઈએ. વધારે પડતા ફુલાવર ના ખાવા જોઈએ, તેનાથી પેટ માં ગેસ ની સમસ્યા થઇ શકે છે. જે વ્યક્તિઓ લોહી ને પાતળું કરવાની દવાઈ લેતા હોય તેઓએ ડોક્ટર ની સલાહ લઇ ને ફુલાવર નું સેવન કરવું જોઈએ.

અત્યાર ની આધુનિક ખેતીમાં વપરાતી રાસાયણિક દવાના કારણે ફુલાવર ફાયદા કરવાના બદલે નુકશાન વધુ કરે છે. આ રાસાયણિક દવાના લક્ષણો શાકભાજી માં રહેવાથી  કેન્સર, લીવર અને કિડની જેવા જીવલેણ રોગ થવાની સંભાવના વધી ગઈ છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *