આ બાર નિયમોનું પાલન કરશો તો કોઈપણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે

સારું આરોગ્ય જાળવવા શુ કરવુ જોઇએ?

૧ ) ખાંડ બંધ કરીને દેશી ગોળા …………….

૨ ) આયોડીન નમક બંધ કરીને સિંધવ મીઠું……. …… .


૩ ) મેંદો બંધ કરીને જવ , બાજરી , મકાઈ ……………..

૪ ) રિફાઈન્ડ તેલ બંધ કરીને ઘાણીનું તેલ ………………9

પ ) ભેંસનું દૂધ બંધ કરીને દેશી ગાયનું દૂધ…………………

૬ ) ફ્રીઝનું પાણી બંધ કરીને માટલાનું પાણી …………….


૭ ) ટીવી બંધ કરીને રેડિયો ( જુના ગીત કે ભજન કે સંગીત ) ૮ ) વિલાયતી દવા બંધ કરીને દેશી દવા કે આયુર્વેદ …………..9…

૯ ) ઘરની અંદર ભરાઈ રહેવા કરતાં કુદરતના ખોળે રહો ………9

૧૦ ) હોટલનું ખાવાનું બંધ કરીને ઘરનું સાત્વિક ભોજન……….

૧૧ ) રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠો ………)…

૧૨ ) ઠંડાપીણાં પીવાનું બંધ કરો લીંબુ શરબત કે ઓરીજીનલ ફળોના રસ …………….

આ બાર નિયમોનું પાલન કરશો તો કોઈપણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે ……….

આવી જ વધુ પોસ્ટ મેળવવા માટે આજે જ પેજ લાઈક કરો !

 

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *