ગુજરાતનાં આ દાદા કરે છે એવી સેવા કે તમે તેને સલામ કરશો આ દાદા પથરીની સમસ્યાને માત્ર 3 દિવસમાં ગાયબ કરી દે છે જાણો વિગતે
દરેક લોકોને પોતાના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખવી રાખતા હોય છે તેમાં પણ આપણી કિડની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે કિડની માં કંઈક પ્રોબ્લેમ થાય તો ફિલ્ટર થવાનું બંધ થઈ જાય છે.અને શરીર માં બીજા ઘણા રોગો થાય છે. ઘણીવાર શરીરમાં પાણીની કમી ને કારણે કીડની માં કે મૂત્રાશયમાં પથરી બની જાય છે. એટલે કે પથરી માં પત્થર થાય છે. જો નાની પથરી થઈ હોય તો કેટલાક ઘરેલૂ ઉપાયથી નીકળી જાય છે.
પરંતુ ઘણીવાર જો પથરી મોટી થઇ હોય તો તે ઓપરેશન વગર નથી નીકળતી. અને તેનું ઓપરેશન કરાવવું પડે છે પણ એવા કેટલાક અસરકારક આયુર્વેદિક ઉપચારો છે જેના મદદથી મોટી પથરી હોય તો પણ તે નીકળી જાય છે. અને ઓપરેશન પણ કરાવવું પડતું નથી. પથરી ના દુખાવા ની પીડા ખૂબ જ અસહ્ય અને ખતરનાક થાય છે. આજે અમે તમને એક એવા ગુજરાતી દાદા વિશે જણાવવાના છીએ. જે ગમે તેટલી મોટી પથરી હોય તો પણ માત્ર ને માત્ર ત્રણ દિવસમાં જ તેનો ભુક્કો કરીને બહાર કાઢી દે છે.
ગુજરાતના અંજાર તાલુકામાં આવેલી જૂની દુધઈ ગામ માં એક એવા ગુજરાતી પટેલ દાદા પથરી મટાડવા માટેનો એક પાવડર આપે છે જેનાથી ગમે તેટલી મોટી પથરી હોય તો પણ તે માત્ર ને માત્ર ત્રણ દિવસમાં જ તૂટીને બહાર નીકળી જાય છે. દાદા છેલ્લા બે વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધારે લોકોને પથરીની સમસ્યા ની પીડામાંથી બહાર કાઢ્યા છે. આ ગુજરાતી દાદા નું નામ ભૂરાભાઈ પટેલ છે. જે ઘરે બેઠા જ પથરી નો ઈલાજ માટે ની દવા સાવ મફતમાં જ આપે છે.
જો કોઈ દૂર રહેતું હોય અથવા તો બીજા રાજ્યમાં હોય તો તેને કુરિયર કરે છે. આ ગુજરાતી દાદા લોકોને સારું થઈ જાય તે માટે સેવા કરે છે. વર્ષો પહેલા ભોળાભાઈ પટેલે આણંદમાં રહેતા એક સંત મહાત્મા પાસેથી આ પથરી ની દવા બનાવવા માટે શીખ્યા હતા. જ્યારે મહાત્મા ભોળાભાઈ પટેલને પથરીની દવા બનાવતા શીખવાડતા હતા ત્યારે તેણે બે શરત રાખી હતી.
પહેલી શરત એવી હતી કે જે પણ લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને દવા મફતમાં આપશે અને બીજી શરત એવી હતી કે આ પથરી બનાવવાની દવા ની રીત કોઈ બીજા લોકોને ના શીખવવી અથવા તો ના કહેવી. આ પથરી ના પાઉડરને માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ પથરીના પાવડરને માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. ગમે તેટલી મોટી પથરી હોય તો પણ તે માત્ર ત્રણ દિવસમાં જ ભુક્કો થઇને શરીરની બહાર મૂત્રાશય દ્વાર થી નીકળી જાય છે.
અને જો વધારે મોટા પ્રમાણમાં પથરી હોય તો માત્ર છ દિવસમાં બહાર નીકળી જાય છે. જે લોકો ને ડોક્ટર ની મદદથી પથરી ના નીકળતી હોય તે ડોક્ટર પણ પેશન્ટને આ ગુજરાતી દાદા પાસે મોકલે છે. જો તમારા સગા સબંધીઓ અથવા તો ઓળખીતા લોકો પથરીની સમસ્યાથી પીડાતા હોય તો તે લોકોને આ માહિતી ચોક્કસ જણાવી. જેનાથી તે આ પથરીની અસહ્ય દુખાવો માટે રાહત મેળવી શકે.
આ ગુજરાતી દાદા દૂર લોકો રહેતા હોય તો તેને પણ દવા આપે છે.પથરી દુર કરવા માટે બીજોરા ના ફળ ને ખાવાથી થોડા સમયમાં જ પથરી નીકળી જાય છે. આ ઉપરાંત દૂધ અને પાણી ને એક સરખું મિક્સ કરી ને પીવાથી પથરી નો દુખાવો મટી જાય છે અને પથરી નીકળી જાય છે. પથરી થાય તો વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.