દૂધ માં ખાલી 2 તુલસીના પાન નાખી દરરોજ પીવો.., ખાંસી, માથાનો દુખાવો, ફ્લુ જેવા ઘણા રોગો શરીર માંથી જડમૂળ થી નાશ થશે…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આપણા શરીર માટે દૂધ પીવું તે કેટલું ફાયદાકારક છે, દૂધની અંદર હળદર નાખીને પીવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો મળે છે. તે જ રીતે શું તમે જાણો છો કે, દૂધની અંદર તુલસીના પાન નાખી ને પીવાથી, આપણા શરીરને કયા ફાયદા થઈ શકે છે??, મોટાભાગના લોકો ને દૂધની અંદર તુલસી નાખીને પીવાના ફાયદાઓ જાણતા નહી હોય.., આજે અમે તમને આ લેખ ની અંદર જણાવવા જઈ રહ્યા છીએ કે, દૂધની અંદર તુલસીનાં પાન મેળવીને પીવાથી થતા ફાયદાઓ.
પથરીની બીમારી માં ફાયદો :- જો તમે તમારા શરીરની અંદર કિડની સ્ટોનની તકલીફ છે, તો દૂધમાં તુલસી વાળું દૂધ પીવાથી ખૂબ જ લાભકારક સાબિત થાય છે. આ બીમારીને જડમૂળથી દુર કરવામાટે દરરોજ, દૂધની અંદર તુલસીના પાન નાખીને પીવા નું ચાલુ કરો. તેનાથી થોડા સમય પછી સ્ટોન ઓગળીને નીકળી જશે. અને તમને ચિંતા થી મુક્તિ મળશે.
ચિંતાથી મુક્તિ અપાવે :- ઘણા લોકોને રોજિંદા જીવન માં વધારે ચિંતા રહે છે. તેવામાં વાત કરીએ તો, તમને જણાવીએ કે તૈલીય પદાર્થ પીવો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ અને તુલસીનું એકસાથે સેવન કરવાથી આપણા શરીરની અંદર રહેલા નર્વસ સિસ્ટમને સંતુલિત અને સક્રિય રાખે છે. તેનાથી આપણા શરીરની અંદર તાજગીનો અહેસાસ થાય છે.
ફૂલોની બીમારીનો સામનો કરવાની શક્તિ મળે :- તમને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિને ખૂબ જ લાંબા સમયથી ફ્લૂની બિમારી હોય, તો તેને દૂધની અંદર તુલસી નાખીને પીવું જોઈએ. તેના સેવનથી તમારા શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ ની અંદર વધારો થાય છે. તેમજ શરીરની અંદર રહેલી બીમારીઓનો સામનો કરવાની શક્તિ પણ મળે છે.
હદય રોગની અંદર ખૂબ જ ઉપયોગી :- તમને જણાવી દઈએ કે, જે લોકોને હદય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે, તે લોકોને દરરોજ ખાલી પેટ દુઃખી અને તુલસીનાં બે પાન ભેળવીને પીવા જોઈએ. તેના કારણે તમારું ખૂબ જ સ્વસ્થ રહે છે અને મજબૂત પણ રહે છે, તમારા પરિવાર ની અંદર પણ નહીં જોડાયેલી પણ તકલીફ થવાની હશે, તો આ દૂધ પીવાથી તેની અસર પણ ઓછી થઇ શકે છે.
માથાનો દુખાવો ઓછો થઇ શકે છે :- ઘણા લોકોને રોજિંદા જીવનની અંદર ખૂબ માથાનો દુખાવો હોય છે, તેવામાં નિયમિત રીતે દુધમાં તુલસીના પાનનું સેવન કરવાથી, આપણા શરીરની અંદર થતો માથાનો દુખાવો દૂર થાય છે. તેમજ આ પીણું પીવાથી સામાન્ય માથાના દુખાવા માટે જ નહીં પરંતુ માઇગ્રેન જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદો મળે છે.
કેન્સર જેવી મોટી બીમારીથી છુટકારો :- આજના સમયમાં ઘણા લોકોને કેન્સર જેવી મોટી બીમારીઓ થતી હોય છે. અને તેનાથી છુટકારો મેળવવા માટે લોકો લાખો રૂપિયાની દવાઓ લેતા હોય છે. પરંતુ આપણે આયુર્વેદની અંદર ઘણી બધી એવી પ્રાકૃતિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનાથી ઘણા બધા પ્રકારના રોગ નાબૂદ થઇ શકે છે. તુલસીના પાંદડા ની અંદર એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે, જે દૂધની અંદર બીજા પોષક તત્વો સાથે મળીને કેન્સર જેવી બીમારીઓ નાશ કરે છે.
કુદરતની સાથે જોડાયેલી તકલીફોમાં પણ :- મિત્રો ઘણીવખત ઘણા લોકોને સામાન્ય જીવનમાં પણ ખૂબ જ ખાંસીની સમસ્યા જોવા મળતી હોય છે. તેવામાં જો તમને કે તમારા કુટુંબના કોઇ પણ સદસ્યને ખાંસી ઉધરસ ની સાથે જોડાયેલી ઘણી તકલીફ છે, જેવીકે કોઈ અસ્થમા કે કોઈ બીજી બીમારી હોઈ તેવામાં દૂધની અંદર તુલસીના પાંદડા થઈને પીવા જોઈએ. તેનાથી તકલીફ દૂર થઈ જશે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ